સુવિચાર: જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત કરો અને આળસ ને દૂર કરો.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે સ્વામી વિવેકાનંદના સુવિચાર લઈને આવ્યા છીએ.  આજના સુવિચારો:- 1) જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ…

Continue Readingસુવિચાર: જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત કરો અને આળસ ને દૂર કરો.

સુવિચાર: થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે પ્રેણાત્મક સુવિચાર લઈને આવ્યા છીએ.  આજના સુવિચારો:- 1) ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં; ભગવાન પ્રત્યે શ્રધા રાખો અને કામ કર્યા કરો એટલે સફળતા…

Continue Readingસુવિચાર: થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

સુવિચાર: માણસની અંદરનો ખાલીપો બે જ વસ્તુથી ભરી શકાય છે, પ્રેમ અને ત્યાગ.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે મોરારીબાપુ ના સુવિચાર લઈને આવ્યા છીએ.  આજના સુવિચારો:- 1) દુઃખ જયારે તેની ચરમ સીમા પર હોય છે ત્યારે સમજી લેવું કે સુઃખ ખુબજ…

Continue Readingસુવિચાર: માણસની અંદરનો ખાલીપો બે જ વસ્તુથી ભરી શકાય છે, પ્રેમ અને ત્યાગ.

સુવિચાર: બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનુ છે, પરંતુ યોગ્ય સમયે બોલવું એ હીરા – મોતી સમાન છે.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે જીગ્નેશ દાદા ના અમુક સુવિચારો લઈને આવ્યા છીએ.  આજના સુવિચારો:- 1) બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનુ છે, પરંતુ યોગ્ય સમયે…

Continue Readingસુવિચાર: બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનુ છે, પરંતુ યોગ્ય સમયે બોલવું એ હીરા – મોતી સમાન છે.

સુવિચાર: સમય પાસે એટલો સમય નથી કે, આપણને બીજી વાર સમય આપે.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે જ્ઞાનવત્સલ સ્વામી ના અમુક સુવિચારો લઈને આવ્યા છીએ.  આજના સુવિચારો:- 1) અમીર બનવું, લોકપ્રિય બનવું, ઉંચી ડિગ્રી લેવી કે સંપૂર્ણ બનવું એ જીવન…

Continue Readingસુવિચાર: સમય પાસે એટલો સમય નથી કે, આપણને બીજી વાર સમય આપે.

સુવિચાર: જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આ પોસ્ટની અંદર અમે ગુજરાતીમાં અમુક પ્રેરક અવતરણો (success quotes in gujarati) શેર કરવાના છીએ. જો આપણે જીવનમાં સફળ થવું હોય તો હંમેશા પ્રેરિત…

Continue Readingસુવિચાર: જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય

સુવિચાર: સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પણ ભગવાન બનતા નથી.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આ પોસ્ટની અંદર અમે ગુજરાતીમાં અમુક પ્રેરક અવતરણો (motivational quotes in gujarati) શેર કરવાના છીએ. જો આપણે જીવનમાં સફળ થવું હોય તો હંમેશા પ્રેરિત…

Continue Readingસુવિચાર: સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પણ ભગવાન બનતા નથી.

સુવિચાર: ધીરજ રાખવાથી આપણે એ કામમાં પણ સફળ થઈએ છીએ જે શરૂઆત માં અસફળ લાગે છે

સુવિચાર:- જીવનમાં ધીરજ રાખવું એ એક એવો ગુણ છે જે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં આપણી બધીજ સમસ્યાઓને દૂર કરી શકે છે. જે કામ કરવું એ આપણને અત્યારે અશક્ય લાગે છે પરંતુ…

Continue Readingસુવિચાર: ધીરજ રાખવાથી આપણે એ કામમાં પણ સફળ થઈએ છીએ જે શરૂઆત માં અસફળ લાગે છે