About Our Site And Us
નમસ્કાર મિત્રો,
www.sarkarisahayyojana.com આ બ્લોગ એ સરકારી વેબસાઈટ નથી. આ વેબસાઈટ બનાવનાર અને લેખક જય આરદેશણા અને વેબસાઈટ ના સહ લેખક રિધમ વિરાણી, ઠુંબર રોનક દ્વારા ચલાવવામાં આવે છે. તેમને સરકારી સહાય યોજનાઓ, સરકારી દરખાસ્તો, સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર, નવી જાહેરાતોમાં રસ છે. આ બ્લોગનો ઉદ્દેશ્ય વાચકોને ગુજરાતી (સ્થાનિક ભાષા) સાચી માહિતી પૂરી પાડવાનો છે.
આ બ્લોગની શરૂઆત 10/12/2021 ના રોજ કરવામાં આવી હતી. અમે દરેક લેખ સાથે કંઈક શીખવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ. અમે તેની ગુણવત્તામાં પણ સુધારો કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે તમને માર્ગદર્શન આપવા તૈયાર છીએ, જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો અમે અવશ્ય તમારા પ્રશ્ન નો ઉત્તર આપીશું.