You are currently viewing Kishan Parivahan Yojana 2022 | કિસાન પરિવહન યોજના

Kishan Parivahan Yojana 2022 | કિસાન પરિવહન યોજના

Kishan Parivahan Yojana 2022 | I khedut portal | I khedut portal subsidy | માલ વાહક વાહન યોજના | કિસાન પરિવહન યોજના

ઘણીવાર ખેડૂતો ને પોતાના ખેત ઉત્પાદન ને નજીક ના APMC માર્કેટિંગ યાર્ડ સુધી પોહ્ચાડવા માં પણ ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડતો હોય છે, જેમાં સોથી મોટી તકલીફ એ છે કે ખુબ જ મોંઘું ભાડું આપવા છતાં પણ માલ સમય સર પોહ્ચાતો નથી

આ બધા જ પ્રશ્નો ને ધ્યાન માં રાખી ને ખેડૂતો પોતે જ પોતાનો માલ APMC માર્કેટિંગ યાર્ડ સુધી પોહચી સકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કિશાન પરિવહન યોજના હેઠળ માલ વાહક વાહન ની ખરીદી પર સરકાર સબસીડી આપી રહી છે.

આ લેખ માં અમે કિશાન પરિવહન યોજના હેઠળ ખેડૂતો ને કેટલા રૂપિયા સુધી સબસીડી મળશે, આ યોજનાની પાત્રતા શું છે? યોજના ની અરજી માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, અને આ યોજન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂણ વિગતવાર માહિતી આપેલ છે,

Kishan Parivahan Yojana 2022

Government of gujarat દ્વારા Kishan Parivahan Yojana હેઠળ માલ વાહક વાહન ની ખરીદી પર નાના . સીમંત/મહિલા/અનુસુચિત જાતી/ અનુસુચિત જન જાતી ના ખેડૂતો ને કુલ ખર્ચ ના ૩૪% અથવા રૂપિયા ૭૫,૦૦૦/- બે માથીં ઓછુ હોય તે અને સામાન્ય / અન્ય ખેડૂતો ને કુલ ખર્ચ ના ૨૫% અથવા રૂપિયા ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મળશે.

Kishan Parivahan Yojana ની પાત્રતા તથા શરતો

ગુજરાત સરકાર દ્વારા કિસન પરિવહન યોજના માટે નીચે મુજબ ની પાત્રતા તથા શરતો નક્કી કરેલ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના/ સીમંત અને મહિલા ખેડૂતો ને તથા અનુસુચિત જાતી / અનુસુચિત જન જાતી / સામાન્ય અને અન્ય ખેડૂતો ને આ યોજના નો લાભ મળશે.
  • આ યોજાનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી ૫ વર્ષ ની સમય મર્યાદા અરજી કરી શકશે
  • માલ વાહક વાહન ની યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ આઈ ખેડૂત પોર્ટલ પર થી ઓનલાઈન ફોર્મ ભરવા નું રહશે
  • અરજી કરનાર ખેડૂત પોતાની જમીન નો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  • આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેન્લ કરેલ તથા જાહેર કરેલ પ્રાઈઝ ડીસ્કવરી ના હેતુ માટે ત્યાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહશે.
યોજના નું નામ માલ વાહક વાહન
અરજી ફોર્મ ની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજના નો ઉદેસ્ય ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલ ખેત પેદાસોને APMCસુધીલઇ જવા વાહન ની ખરીદી પર સબસીડી
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડુતો
સહાય ની રકમ -૧ નાના,સીમાંત,મહિલા, એસ.સી. અને એસ,ટી. ખેડૂતોને કુલ ખર્ચ ના ૩૫% અથવા ૭૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર રહશે
સહાય ની રકમ -૨ જનરલ અને અન્ય ખેડૂતો ને કુલ ખર્ચ ના ૨૫% અથવા ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મળશે
અરજી કરવા માટે ની માન્ય વેબ સાઈટ  http://ikhedut.gujarat.gov.in/
અરજી કરવા માટે ની છેલી તારીખ 21/03/2022

 

Required Document For Kishan Parivahan Yojana

કિસાન પરિવહન યોજના માટે ની ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોએ નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

૧) 7-૧૨ ની  નકલ

૨) ખેડૂતો ના આધારકાર્ડ ની ઝેરોક્ષ

૩) જો ખેડૂટ એસ.સી. અને એસ.ટી જ્ઞાતિ ના હોય તો તેનું સર્ટીફીકેટ (જે લોકો ને લાગતું હોય તેને જ આપવા નું રહશે)

૪) રેસન કાર્ડ ની ઝેરોક્ષ

૫) જો જમીનસંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડુત સંમતી પત્રક

૬) આત્મા નું રાજીસ્ત્રેસન ધારવ તા હોય તો તે આપવા નું રહશે.

7) સહકારીમંડળી અથવા દૂધ ઉત્પદંક મંડળી સભ્ય હોય તો તેની વિગતો.

Online Registration Process For Kishan Parivahan Sahay Yojana 2022

કિસાન પરિવહન સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.

  • તમારા મોબાઇલ ફોન અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે https://ikhedut.gujarat.gov.in/ તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (32) ક્રમે “કિસાન પરિવહન સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
IKhedut Portal Official Site
IKhedut Portal Official Site
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ’s of Kishan Parivahan Yojana  2022

1) કિસન પરિવહન યોજના હેઠળ મહતમ કેટલા રૂપિયા નો લાભ મળવા પાત્ર છે?

>> ગુજરાત રાજ્યના ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ૭૫૦૦૦/- સુધી ની સબસીડી મળવા પાત્ર રહશે.

૨) Kishan Parivahan Yojana નો લાભ લેવા માટે ખેડૂતોએ અરજી કેવી રીતે કરવા ની રહશે?

>> Kishan Parivahan Yojana નો લાભ લેવા માટે ખેડુતો એ I khedut portal દ્વારા અરજી ઓનલાઈન અરજી કરવાની રહશે.

૩) માલ વાહક વાહન યોજના નો ઉદેસ્ય શું છે?

>> ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલ ખેત પેદાસ ને APMC સુધી પોહ્ચાડવા માટે વાહની ખરીદી પર સહાય આપવામાં આવે છે.

૪) KIsan Parivahan yojana માં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ કેટલી છે?

>> KIsan Parivahan yojana માં અરજી કરવામાટે ની છેલ્લી તારીખ ૨૧/૦૩/૨૦૨૨ છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply