Small Business Loan:- અત્યારના સમયમાં દરેક લોકો પોતાનો કંઈક ને કંઈક ધંધો શરુ કરવાનું વિચારતા હોય છે. જેના માટે તેઓને પૈસાની જરૂર પડતી હોય છે, અને તેઓ બીજા લોકો પાસેથી ઉછીના લઈને અથવા તો કોઈ બેંક પાસે થી લોન(Loan) લઈને ધંધો શરુ કરતા હોય છે, પરંતુ આમાં તેઓને ખુબજ વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય છે. અને બીજા પાસે થી જો લીધા હોય તો તેઓનું પણ પ્રેસર રહેતું હોય છે. આ બધાજ પ્રશ્નો ના નિરાકરણ માટે સરકાર પોતેજ નાગરિકોને સ્વાનિર્ભર બનવવા માટે લોન આપતી હોય છે અને આ લોન ના વ્યાજ દર પણ નહિવત હોય છે. આજે અમે તમને સરકાર દ્વારા વિવિધ વ્યવસાય શરૂ કરવા માટે કેટલી કેટલી લોન આપે છે તેના વિશે જણાવીશું.
(૧) ૫શુપાલન યોજનાઃ- |
|
(ર) નાના ઘંઘા વ્યવસાય :- |
|
(૩) ૫રિવહન યોજના:- |
|
લોન મેળવવાની પાત્રતા |
ઉપર જણાવેલ ત્રણ યોજનામાં લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે. |
|
યોજનાની લાક્ષણિકતાઓ |
|
વધુ માહિતી મેળવવા માટે તમે તમારી નજીકની કોઈ પણ સરકારી કચેરી પર જઈને આના માટે પુચ પરસ કરી શકો છો અથવા તો તમે ગુજરાત પછાત વર્ગ ની ઓફિશ્યિલ વેબસાઈટ https://sje.gujarat.gov.in/ ની મુલાકાત લઇ શકો છો.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.